નમો બુદ્ધાય... જય ભીમ...
દીક્ષાધામ શિબિર
વિષય: બુદ્ધ નો આર્ય અષ્ટાંગીક માર્ગ
તારીખ : 10-9-2017 (રવિવાર)
સમય :સવારે 10:00 થી સાંજે 4:00 કલાક સુધી
સંચાલન : ધમ્મચારી આનંદ શાક્ય
ધમ્મચારી અમૃતભદ્ર
ધમ્મચારી મિત્રસેન
સ્થળ : દીક્ષાધામ ગુજરાત, માલવણ ચોકડી પાસે, અમદાવાદ — ક્ચ્છ હાઇવે, ગુજરાત
આયોજક : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, દીક્ષાધામ ગુજરાત
સંપર્ક : 94262 18205, 97145 83829